નીરવ મોદીના પ્રત્યાર્પણ કેસમાં લંડનના ન્યાયાધીશે ‘ગુપ્ત અવરોધ’નો ઉલ્લેખ કર્યો

નીરવ મોદીના પ્રત્યાર્પણ કેસમાં લંડનના ન્યાયાધીશે ‘ગુપ્ત અવરોધ’નો ઉલ્લેખ કર્યો

નીરવ મોદીના પ્રત્યાર્પણ કેસમાં લંડનના ન્યાયાધીશે ‘ગુપ્ત અવરોધ’નો ઉલ્લેખ કર્યો

Blog Article

ભારતના ભાગેડૂ નીરવ મોદીની આ સપ્તાહે નવી જામીન અરજીને ફગાવી દેતા લંડન હાઇકોર્ટના જજે તેમના ચુકાદામાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રત્યાર્પણ કાર્યવાહીમાં ‘ગુપ્ત અવરોધ’ હોવાની નોંધ કરી હતી.




Report this page